અપીલ કરનાર જેલમાં હોય ત્યારે કાયૅરીતિ
અપીલ કરનાર જેલમાં હોય તો જેલના ઇન્ચાજૅ અધિકારીને તે પોતાની અપીલ અરજી અને તેની નકલો આપી શકશે અને તેમ થાય ત્યારે તે અધિકારીએ એવી અરજી અને નકલો યોગ્ય અપીલ ન્યાયાલયને મોકલી આપવી જોઇશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy